હે પ્રભુ ! હે જીવનાધાર !
હુ સ્વીકાર ની ભુમિકા અપનાવીશ . મારી
આસપાસ ની વ્યક્તિઓ – પરિસ્થિતિ – સંજોગો -ધટનાઓ
જેવા હશે તેવા સ્વરુપ માં હુ સ્વીકારીશ .
હુ સમજીશ કે આ ક્ષણ્ એવી જ સર્જાઇ છે જેવી તે હોવી જોઇએ .
તેની સાથે હુ સંધષ નહિ કરુ મારા નાથ !
હે પ્રભુ ! હે જીવનાધાર !
હુ સ્વીકાર ની ભુમિકા અપનાવીશ . મારી
આસપાસ ની વ્યક્તિઓ – પરિસ્થિતિ – સંજોગો -ધટનાઓ
જેવા હશે તેવા સ્વરુપ માં હુ સ્વીકારીશ .
હુ સમજીશ કે આ ક્ષણ્ એવી જ સર્જાઇ છે જેવી તે હોવી જોઇએ .
તેની સાથે હુ સંધષ નહિ કરુ મારા નાથ !
Posted in અમી ઝરણા