Posted by: chetanparekh | June 24, 2008

પ્રાથૅના

હે પ્રભુ ! હે જીવનાધાર !

હુ સ્વીકાર ની ભુમિકા અપનાવીશ . મારી

આસપાસ ની વ્યક્તિઓ – પરિસ્થિતિ – સંજોગો -ધટનાઓ

જેવા હશે તેવા સ્વરુપ માં હુ સ્વીકારીશ .

હુ સમજીશ કે આ ક્ષણ્  એવી જ સર્જાઇ છે જેવી તે હોવી જોઇએ .

તેની સાથે હુ સંધષ નહિ કરુ મારા નાથ !

 


Leave a response

Your response:

Categories